રવિવાર, 20 માર્ચ, 2011

તુળસીને પાંદડે તોલાણા

તુળસીને પાંદડે તોલાણા ગુણ તો ગોવિંદના ગવાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણાહે જી એવા ગુણતો ગોવિંદના ગવાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણાબોડાણે બહુ નમીને સેવ્યાબોલડીયે બંધાણાકૃપા કરીને પ્રભુજી પધાર્યાડાકોરમાં દર્શાણાઓ નાથ તમેતુલસીને પાંદડે તોલાણાહેમ બરાબર મૂલ કરીનેવાલ સવામાં તોલાણાબ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યુત્યારે સખીઓને વચને વેચાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણામધ્ય ગુજરાતમાં રચી દ્વારિકાવેદ પુરાણે વંચાણાહરિગુરુ વચન કહે વણલખેજગત બધામાં જણાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણાઓ જી એવા ગુણતો ગોવિંદના ગવાણાઓ નાથ તમેતુળસીને પાંદડે તોલાણા

----------
Sent from my Nokia phone